કલમ - ૮૮
મૃત્યુ નિપજવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધથી કરેલ કૃત્ય ગુનો નથી.(દા.ત.ડોક્ટર ઓપરેશન કરે,દર્દીનું મૃત્યુ થાય તો તે ગુનો નથી.કારણ કે તે દર્દીના ફાયદા માટે કરેલ કૃત્ય હતું.)
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy